સંત પરમ હિતકારી

વિકિસ્રોતમાંથી
સંત પરમ હિતકારી
બ્રહ્માનંદ સ્વામી



સંત પરમ હિતકારી


સંત પરમ હિતકારી ,
જગતમાંહી સંત પરમ હિતકારી

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ,
ભરમ મિટાવત ભારી. જગતમાંહી..

પરમ કૃપાળુ સકલ જીવન પર,
હરી સમ સબ દુખ હારી. જગતમાંહી..

ત્રીગુનાતીત ફિરત તનુ ત્યાગી,
રીત જગત સે ન્યારી. જગતમાંહી..

બ્રહ્માનંદ કહે સંત કી સોબત,
મિલત હે પ્રગટ મુરારી. જગતમાંહી..