ચર્ચા:મેં એક બિલાડી પાળી છે

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

આ કૃતિના પ્રકાશન અધિકાર વિશે મને શંકા છે કારણ કે શ્રી ત્રિભુવન વ્યાસનો દેહાંત ૧૯૭૫માં થયેલ તો પછી આ કૃતિ પ્રકાશન અધિકાર મુક્ત કેવી રીતે હોય શકે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૧, ૩૦ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપની વાત સાચી છે. સહમત--યોગેશ કવીશ્વર ૨૨:૩૩, ૩૦ મે ૨૦૧૩ (IST)