ચર્ચા:સાંભળ સૈયર...

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

આ કાવ્યમાં કેટલીક જોડણીની ક્ષતિઓ જણાય છે, આથી આ કાવ્યનો સ્ત્રોત દર્શાવશો. આ ઉપરાંત આ કાવ્ય અધૂરું જણાય છે. કાવ્યનો અંત ભાગ નથી. (કારણ કે અચાનક જ કાવ્યનો અંત આવે છે, અને છેવટે કવિનું નામ પણ નથી.) સામાન્ય રીતે જુના/મધ્ય યુગીન ગુજરાતી કાવ્યોમાં કવિનું નામ અંતિમ કડીમાં હોય જ છે. --Ravijoshi99 (ચર્ચા) ૨૩:૦૩, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

સ્રોત અજ્ઞાત્ છે, આપને જાણ હોય તો સુધારવા વિનંતી. --સુશાંત સાવલા ૧૦:૦૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)