નિત્ય મનન/૩-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨-૧૨-’૪૪ નિત્ય મનન
૩-૧૨-’૪૪
ગાંધીજી
૪-૧૨-’૪૪ →


सत्यके दर्शनके लिए संतोंका चरित पढ़ना और उसका मनन करना आवश्यक है ।

३-१२-’४४
 

સત્યનાં દર્શનને માટે સંતોનું ચરિત્ર વાંચવું અને તેનું મનન કરવું આવશ્યક છે.

૩–૧૨-’૪૪