નિત્ય મનન/૪-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૩-૪-’૪૫ નિત્ય મનન
૪-૪-’૪૫
ગાંધીજી
૫-૪-’૪૫ →


मनुष्य जानता है क्या करना, लेकिन जानता है वह करता नहीं । उसका क्या कारण ?

४-४-’४५
 

શું કરવું તે માણસ જાણે છે, પણ જાણે છે તે કરતો નથી. તેનું શું કારણ ?

૪–૪-’૪૫