નિત્ય મનન/૭-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૬-૨-’૪૫ નિત્ય મનન
૭-૨-’૪૫
ગાંધીજી
૮-૨-’૪૫ →


जो दुःखियोंका ही ख्याल करता है वह अपना ख्याल नहीं करेगा, उसको इतना समय कहाँसे ?

७-२-’४५
 

જે દુઃખી જનોનો જ વિચાર કરે છે તે પોતાનો વિચાર નહીં કરે. તેને એટલે સમય ક્યાંથી હોય ?

૭-૨-’૪૫