પાયોજી મૈંને રામ-રતન

વિકિસ્રોતમાંથી
પાયોજી મૈંને રામ-રતન
મીરાંબાઈ


૯૫

રાગ તિલક કામોદ - તીન તાલ

પાયોજી મૈંને રામ-રતન ધન પાયો.
વસ્તુ અમિલિક દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો.
જનમ જનમકી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો.
ખરચૈ ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો
સતકી નાવ, ખેવટિયા સતગુરુ, ભવ-સાગર તર આયો.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો.


અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

પાયોજી મૈંને રામ-રતન ધન પાયો.

વસ્તુ અમુલખ દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો ... પાયોજી મૈંને

જનમ જનમકી પૂંજી પાઇ,
જગમેં સભી ખોવાયો ... પાયોજી મૈંને

ખરચૈ ન ખૂટે, ચોર ન લૂટે,
દિન દિન બઢત સવાયો ... પાયોજી મૈંને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો ... પાયોજી મૈંને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જશ ગાયો ... પાયોજી મૈંને