પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશક-૩

લેખાય વારુ ? સેકાએથી ઉતરી આવેલાં કલારપોને કલ્પના ભાવ બતે વિચારરસનાં એવાંને એવાં તાજા' હદય'ગમ પ્રતીક રાખવામ|; અતે તેથી વધારે એ ખન્ધાયલાં સચિત-'ત્રતે પ્રતિકૂલ ન પડે એવાં અવનતાં કલાર્પે સજવા અતે અપનાવવામાં. 4કેશેરાવસ્થાતા અતિશેખ અતે દષ્ટિસાં પચેષેકતાતો અભાવ કવિતાની ગમે તેવી ગ્રશસ્તિઓ લલકારે, ડવિતાને પ્ર્જાતી સમુત્ણપત્તિમાં આવશ્યક અગ તેટલે દરજ્જે જ ગણી શકાય, 'જેટલે દરજ્જે તે પ્રજાની આ સેવા બજાવવામાં વિજય મેળવતી ન્ેવામાં આવે. અને જે પ્રજએાતી સાથે આપણે સમ્બન્ધમાં આવતા જશે, તેમનાં આપણાથી જુદી જાતલાતનાં કલારપોને આપણું રી સરચિ--ધવાય |" નહી” તેમ ગપનાવર્વા, એ કવિતા સજામાં. ( અને સાહિત્ય સજ'તોમાં ) સમુત્‌કાત્તિને તનો ખાસ પ્રકાર છે. વિ. સ. ૧૯૦૧ થી આજ લગીવી ' ગુજરાતી કવિતા તપાસતા કવિતાની સસ્કૃતિપોષકતા અને મ્રજીવનતાનો આ પ્રકાર આપણું સૌથી વધારે ધ્યાન ખેચે એ કુદરતી છે.

  1. છુ સાર્‌ કેવિતું કવિતાસ્જન વીશ વર્ષ લગી એકસરખું ચાલ્યા

પન કરે એમ ભાગ્યેજ બને છે. કવિનુ' આયુષ્ય લાંષુ' હોય, તો તેમાં સર્જન શશૂત્યતાના કે ઉતરતી ર્ચનાએના ગાળા પણુ લાંબા પડે. માતવી જેવા 'જન્તુમાં શોલિક સજકતાનું આયુષ્ય આટલુ ટુંકુ હોય એમાં શી નવા --એટલું પણુ જવામાં આવે છે એ જ મોટી નવાઇ છે. ( વળી સહાકવે તો મૌલિક ઉપરાંત અલૌકિક સર્જકતા જેનામાં હોય તે જ; તેથી જ “મહાકવિ આટલા બધા એ૭ા પાકે છે. ) એટલે આ આઠં સાડાઆદે દાયકાતે એક દષ્ટિપાતે જેવા જતાં, તેમાં કવિતાની ત્રણુ ચાર તહી' પૃણુ છ સાત પેટીએ એક પછી એક પોતાનું સ્થાન લેતી ન્નેવામાં આવે છે, 3


૧ અણી કેટ્લોક ભાગ ઈ, સ. ૨૯૨૭ આખરે વડોદરા કૉલેજમાં એક 'ભાષણુ પ્રસગે પ્રસુખ લેખે ખોલેલો, જે “ પ્રસ્ષ્રાન ' વિ. સં. ૨૯૮૪ માગસર-પોષના “એકમાં છપાર્યું હતું, તે આ પ્રવેશકતી વિચારણામાં વણી લહ છું. હુ જેને પેલી.” કહું' છુ, તેને કેટલાક ' ગ્રુગ ' કડે છે. કેમ ન્નણે ' ગોવર્ધન પેઢી ? ને ખૂદ ગોવંધન્‌

સુગ' ” બોલિથે, એ એટ્લા શાબ્દિક ચાતુચથી જ સે. મા, ત્રિ. ને જે છે તેમાંથી વધારી

(૨3)