પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્વેશક-૧૬

-નાયવું,-તે ઉપલા ક્લિસુષીપ્રદેશના ગમ્ભીર તેમ ગહત સત્યને અનુર્‌પ આચરણ છે નહીં. ગોવહદન યુગ', “નરસિહ યુંગ', “કલાપી યુગ', “રણુજિત “યુગ', કવિ યુગ, “ગાંધી યુગ'. “મુનશી થુગ', “હાજી યુગ', “મસ્તયૂકીર યંગ, ' “શયદા યુગ,' વગેરેતે ૬૨ સપ્તાહે ને ડર મહિતે લડાવે નહીં, એ વાવટા ફરકાવ્યા જ નં ફરે, એ પ્વજરોપણુ પ્વજવન્દત આદિ સાટે યુવક્રેને હાકલ કરે તહોં, 'તો સારી પ્રજાના માનસને નવું જ વલણુ આપવાતે। પજરે। લઇ ખેડેલા એ ફુલમખાન્ને, કાઉન્ટપેન કે સીસપેનતે ચાવતા ચાવતા અથવા ચાહકા[ીના પવાલાં તે પવ!લાં ગટકાવીને પણુ,-પોતાતી કટારો ભરે શી રીતે, પોતાના વાદિત્રો નિયમિત રીતે ચલાવે શી રીતે, તથા રોજ ત્રણ ટફ જ્ેઇું ચવેણુ 'ઉતારે પણ ખીજે કયે ઝાડથી, એ મોટી વ્યવહાર મુશકેલીનુ' મ્ડતે પૂરેપૂરુ ભાન છે, એમાંના પ'ચાણુ' ટકાથી વધારે પોતપોત!તા જન્મ પ્હેલાં પ્રકટ શચેલી ચોપડીઓ વાંચી પણુ શકતા નથી, એ એમની વિઠ્ત્તા કોઇથી ચે અજાણી તથી. અર્વાચીન દુતિયામાં સત્યકામી, કલાભકત શાસ્રમર્યાદ્તિ વિચારણાએ આ અર્વાચીન મુશ્કેલીને પણુ જત્યે છૂટકો છે; કેમકે પ્હેલાં “શા કાળે ન્હોતો એવા ખેસમઝ ખેજવાબદાર્‌ છેક જ અતધિકારી, અરે ઉદ્દત અતે તુગરૉ કોલાહલ અત્યારે ચાતક ગાજ રહો છે અતે વધતો જ ,જશે. સાહિત્ય અતે કલાના પ્રદેશ વિતષ્ર તિખાલસતાના, દઢ ચારિત્રિના, , (સ્વતત્ર અભ્યૉસ, સશોધન અને સતન વડે રચાતા અધિકારના, . ગુરુ-સત્ય | -કલા એ ત્રિપુટીની ભકિતના અતે યદચ્છાએવિહારિણી પ્રતિભાના પ્રદેશ. [જે. ધૂષ્ટેતાથી કોશ્ષાહલથી વાક્યચાપલથી જે કેવલ થુહ્ધિચાતુયથી એ નન્‍્હતો- “ “પુવતમાં દાખલ થવાતી ટિકિટ તહીં મળે, એ અપ્સરસ્તીથથી સુશીતલ ચતી લહરી પણુ ત્ડમારા આશાએ તકતકતાં-્બોકુસુમે સુવાસિતન્લમણું' ને નહીં સ્પશે. ન આ પ'ચાવન કર્તામાં સ્રીકવિ એક પણુઃ નથી; ખ્રાહદણો અને તેમાં “પણુ નાગરોતી સખ્યા ખાસ મોટી છે. પારસી, ખહાક્ષત્રિય, તેમ, ગુજરાત- કાઠ્યાવાડસાં શ્રીમાળી, વાણિયા, અને પાંટીદાર, વળી બીજી પણુ કે કોઇ -ન્યાતના કેટલાક ભાગતે કેળવણી સસ્કૃતિ કે ફુલસ'સ્કાર, કશામાં ઉત્તમ નાગર

(૩૪)