પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કવિતા લેખન માટે નિયમો

_જેડણીમાં અતે ઉચ્ચારણુમાં ૪ ઉ વિષે પ્રન ચીકણી નથી, તો વિદ્ાતાએ પણુ ચીકણા ન થયું; પોતાવી સાક્ષરતાતો આ સ્થાતે દેખાડો:ન કરવો." અતે-કવિતાલેખનમાં તો પ'ક્તિવુ' માપ માગી લેું' હોય તે પ્રમાણે લધુગુરુ લેખી જ તાખવા, 1» ક

_. “થી; “ની; “તું,-નૂ'/;*”ઉ--*ઊ (ઉદાહરણ મ્ડારું--મ્હઃર',

એ પ્રત્યયો આપણાં વાકયોમાં--મઘમાં તેમ કવિતામાં--ડગલે ડગલે આવ- વાતા જ. ફેવિતાલેખન માટે મ્હારી નષ્ર ભલામણુ આ છે, કે આ પત્યયોને 'પ'કિત લધુ સ્વર માગે તે ઠેકાણે લધુ લખવા, ગુરુ માગે ત્તે ઠેકાણે ગુર..લખવા! . અંતે કવિતાલેખનમાં બને રીતને એક સરખી શુદ્દ ગણુવી. આવા પ્રત્યયો ઉપર પ”કિતતું માપ માગે ત્યાં -- ચિહતે મુકવાનું ચોખલિયાપણું વજવું. ગઘકેખનમાં, ખેશક થિ કે નિતાજ લખાય પરત્તું તો પધમાં ય ના લખાય એ નેડણીશુદ્ધિના હિમાયતીઓની માગણીને ગણ્‌કારવી જ નહી; કેમકે ગઘમાં પણુ સવત્ર થી, તી જ લખિયે છિયે તથાપિ ઘણે ઠેકાણે પૂ રું દીધ ઉચ્ચારણુ નથી જ કરતા, એ નિંવિવાદ છે; અતે પઘતે। દેહ લખેલી લિપિમાં નથી ઉચ્ચારતા અવાન્નેમાં જ છે. તો ઉચ્ચારણ ધરમાણે એટલે પકિતમાં “કવિએ ગુરુ લધુ ગોયા હોયે તે પ્રમાણે જ કવિતાલેખનેમાં આ પ્રત્યયેને 'લખત્રા, પ'કિતમાં કવિએ ઘિ ઉચ્ચારણુ ગોઠવ્યું હોય' તો તે માટે થો લખવું 'છાપલું' નહી ચિ તે જ થી જેટલું'જ શુદ્દ ગણી લઇતે તે જ લખવું ઝાપવું અતે ઉચ્ચારવુ. પ

અતે કર, ખસી; ગઈ; તુઢી, નમી; વહી; એવાં ઇકારાન્ત

પો આપણી ભાષામાં ધણાં આવે છે; વળી વળી, કદિ, ફરિ-ફરી, જેવાં

અવ્યયો, ખરી, ગળી, જીનિ-જૂનિ-જુની-જતી, તિણિ-તીણી-તિણી-

હ્તીણિ, જેવાં વિજેષશે, કળિ-કળી, જેવાં તામ, વગેરે વગેરે આપણી ભાષ!માં

'અનેકાતેક છે. ડુંકામાં ઉપલા ખે પૅરામાં અતત્સમ શખ્દર્પો અતે પ્રત્યયો

વિષે કલ્યુ' તે જ આ પેરામાં તમામ તદ્ભવ અને દેશ્ય શખ્દો અતે તેમનાં. રૂપો વિષે કહું છું. આ શખ્દ્ના ઉચ્ચારણુમાં આપણે ગુજરાતીએ પ્રયત્ન 'લ્રાક્રવતો કુદાવી તયમ પાળતા વિકદપવાદીઓ છિયે. ઇ ઉ-હસ્વ કે દીધ

પી (૪૫)