પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૨૪૪; –ના સંબંધો અને ખ્રિસ્તી
ધર્મનો સંબંધ ૧૧૫-૧૧૮; –ના
હિંદના શિક્ષણક્રમમાં ભાષાના સ્થાન
વિશે વિચારો ૧૫; °નિરામિષાહારી
ગૃહ માટે પૈસા ધીરે છે ને ખુએ છે
૨૪૮-૨૪૯; °નિશાળમાં શિક્ષકનો
ઇશારો છતાં ચોરી કરતા નથી ૪;
–ની અક્ષર સુધારવા પ્રત્યે ઉપેક્ષાને
મોટપણે પસ્તાવો ૧૪; –ની ઈંડાં
લેવાની ક્ષણિક મૂર્છા ૫૪; –ને
તેમાંથી જાગ્રત થઈ ઈંડાંનો ત્યાગ
૫૪; –ની ગોખલે સામે ફરિયાદ ને
ગોખલેનો જવાબ ૨૧૯; –ની ત્રીજા
વર્ગની વિટંબણા ૩૫૬; –ની
દેહશુદ્ધિ મોટા ભાઈ નાશિકમાં સ્નાન
કરાવે છે અને રાજકોટમાં નાત
જમાડે છે ૮૪; –ની પિતાજીની
છેલ્લી માંદગી વેળા સેવા ૨૬; પણ
વિષયેચ્છાને કારણે અંતકાળે
ગેરહાજરી ૨૮; –ની ફરવાની ટેવ
૧૩; –ની બીડી પીવાની ટેવ અને
તે માટે પૈસા ચોરવાની આદત ૨૩;
–ની મનુષ્યના આહાર વિશે માન્યતા
૨૫૩; –ની માંસ, મદિરા ને
સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા ૩૬;
–ની મૈત્રી, તેમના મૈત્રી વિશે વિચારો
૧૬-૧૭; –ની રાજનિષ્ઠા ૧૬૧-
૧૬૨; –ની વકીલાત; આફ્રિકામાં
૩૪૨-૪૯૬; મુંબઈમાં ૮૭-૯૦;
રાજકોટમાં ૨૨૯; –ની વર્તન વિશે
ચીવટ ૧૨; –ની ‘સભ્ય’ બનવાની
ઘેલછા, વિલાયતમાં ૪૭-૪૮; –ને
તેમાંથી જાગૃતિ ૪૭-૪૯; –ની


સમુદ્રયાત્રા અંગે નાતમાં બે તડ
૮૪-૮૫; –નું અન્નાહારી મંડળની
કારોબારીમાંથી રાજીનામું ૫૮; –નું
એશિયાટિક ખાતાને હાથે અપમાન
૨૪૦-૨૪૧; –નું કોર્ટમાં નિવેદન
(ચંપારણમાં) ૩૮૯-૩૯૦; –નું
પોલિટિકલ એજન્ટને હાથે અપમાન
થાય છે ૯૨; –ને કસરતમાં
ગેરહાજર રહેવા બદલ દંડ થાય છે
૧૩; –ને કસરત-રમતનો અણગમો
પણ લાંબું ફરવાની ટેવ ૧૨; –ને
ખ્રિસ્તી ધર્મ સ્વીકારવામાં મુશ્કેલી
૧૨૮; –ને ગાંધીજી પોતાને મળેલી
ભેટોના ટ્રસ્ટી નીમે છે ૨૦૭; –ને
ચાર્લ્સટાઉનમાં શિગરામમાં નહીં પણ
બહાર બેસાડે છે ૧૦૭; –ને
ચેમ્બરલેન સમક્ષ જવા દેતા નથી
(ટ્રાન્સવાલમાં) ૨૪૩; –ને
જોહાનિસબર્ગમાં ટ્રેનમાંથી ઉતારી
મૂકે છે ૧૦૫; –ને જોહાનિસબર્ગમાં
હોટેલમાં ઉતારો મળતો નથી ૧૦૯-
૧૦૮; –ને ટ્રાન્સવાલમાં દાખલ થતાં
મુશ્કેલી પડે છે ૨૩૯; –ને ડિટેક્ટિવ
પજવે છે ૩૭૯; –ને દાક્તર ક્રાઉઝે
ગમે તે વખતે ઘર બહાર નીકળવાનો
પત્ર આપે છે ૧૨૨; –ને દાક્તર
પ્રાણજીવનદાસ વિલાયતની રીતભાત
શીખવે છે ૪૧; –ને નાતાલની
વકીલસભાના વિરોધ છતાં વકીલની
સનદ મળે છે ૧૩૩-૧૩૮; –ને
પહેલો કેસ મળે છે, પણ ચલાવી
શકતા નથી ૮૮; –ને પંજાબ જતાં
રસ્ત પકડે છે ને મુંબઈ લાવી છોડે