આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
પણ પૂછયું હોત તોપણ તે કહેત કે શેર ચોખા અને દોઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતો નથી. આ ઉપરાંત રોકડ ખર્ચમાં રોકડ મજૂરી મકનજીભાઈએ કેટલી આપી એ તો સાહેબે તેને પૂછાવાની તસ્દી જ લીધી નહોતી ! સાહેબો માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને અને મજૂર લાવવાની જરૂર જ ન પડી.
પણ એ ખંડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ, આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબોએ જે આંકડા સ્વીકાર્યા છે તે જ આંકડા લઈને ખેડૂતોનો આવકજાવકનો હિસાબ આ પ્રમાણે આવે છે :
૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુંઠા ગણોતની, કુલ ૪૦ એકર ૫ ગુંઠા જમીન.
રૂા. ૮૩૭-૦ | ૧૦૮ મણ કપાસના, ૭ાા રૂપિયાના ભાવે. |
| ૧૪૨-૮ | ભાત |
| ૧૨૦-૦ | જુવાર | ||
| ૧૪-૦ | વાલ | ||
| ૯-૮ | દાળ | ||
| ૧૨૪-૦ | ઘાસ | ||
| ૧૨-૦ | કડબ | ||
| ૧૫-૦ | કચરું | ||
| ૨૫-૦ ―――― |
ગોતર | ||
| ૪૬૩-૦ | |||
રોકડ | | |||
૧૪૩ | બળદનું ખર્ચ | | ||
૪૨ | ખાતર | | ||
૧૬૦ ―――― |
ચાર દૂબળાના | | ||
૩૪૫ + ૨૨૫ | ગણોત | | ||
? | મજૂરીનો આંકડો | |
૩૨૬