પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
 


લાગી કે પલેાકમાં પણ ખેડૂતા પહેલાંની જ પેઠે બૂમ પાડતા હરી ને તેને પહેલાંના જેવાં જ રીર હશે? પાતે હલાકમાં જ છે. એમ તેને જ્યારે ખરેખર સમજાયુને ખાસ કરીને તેના અને પગની આંગળી થીજીને જૂઠી પડી ગઇ છે એમ તેણે જોયુ ત્યારે તેને આનંદ થવાને બદલે દુઃખ થયું. નીકીટા મે મહિના ઈસ્પિતાલમાં પડી રહ્યો. તેના પગની ત્રણ આંગળીએ કાપી નાખવી પડી, પશુ ખીજી આંગળીએ તે સાજી થઇ, એટલે તે કામ કરે એવા થઇ શક્યો, ને ખીજા વીસ વર્ષ જીવ્યા. પહેલાં થાડાંક વરસ ખેતીની મજૂરી કરતા; અને પછી ઘડપણમાં ચાકીદારનું કામ કરતે. એણુસાલ જ તે, એની પૃચ્છા હતી તે પ્રમાણે સ્મૃતિ એના ચરણુ આગળ હાથમાં સળગતી માણુમ રાખીને, મરી ગયા. મરતા પહેલાં તેણે ખૈરીની ક્ષમા માગી, ને પીપવાળાને રાખવા માટે તેને ક્ષમા આપી. દીકરાની ને તેનાં છોકરાંની પણ વિદાય તેણે લીધી; મરતી વખતે તેના મનને એટલા ખરેખરા આનંદ થતા હતા કે મને ખવડાવવાના જો હુ દીકરા ને વહુને માથેથી ઉતારું છું; અને આ જીવનથી થાકેલા હુ પરવનમાં જાઉં છું' એ પર્શ્ર્વન તેને પ્રતિવર્ષ ને પ્રતિક્ષણ વધારે સ્પષ્ટ તે વધારે આકર્ષક લાગતું જતું હતું. મૃત્યુ પછી જે સ્થાનમાં તે જાગ્યા ત્યાં તેની સ્થિતિ અહીંના કરતાં સારી છે કે નરસી, ને ત્યાં કંઈક મળવાની જે આશા તેણે રાખી હતી તે સળં ચઇ કે નિષ્ફળ ગઇ, તે આપણે સહુ ચાડો જ વખતમાં જાણવા પામીશું. (૧૮૯૫) ૨૪ની - મુખ્ય રામવાસ *. પહેલ પ્રિન્ટી • પ્રકારક : વંથાલ મા. પ્રિન્સેસ સ્ટોપ શુંભ ૨ ભ એન. એમ સેસ કર એની કંપની સ્વીક મુંબઈ