પૃષ્ઠ:Be Navalkatha.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના ટોલસ્ટોયે ઇ. સ. ૧૮૭ માં ઍના કરેનીના નામની

નવલકથા પૂરી કર્યા પછી, એ જાતનું સાહિત્ય ન લખવાને સંકલ્પ કર્યાં, ને ધન્ધાના ઊંડા અભ્યાસ તથા આત્મપરીક્ષણ તરફ વળ્યા. આ પરિવર્તનથી એમના જીવનની ઉત્તરાવસ્થા શરૂ થઈ ગણાય. તે પછી પણ તેમણે એ કન્ફેશન' જેવા આત્મકથારૂપ ગ્રન્થ લખ્યો. એ નાના છે, છતાં લા અને આત્મકથનની દૃષ્ટિએ જગતનાં સÒશ્રેષ્ઠ આત્મવૃત્તોની હારમાં મૂકી શકાય એવા છે, એમ પ્રસિંહ ટીકાકારોનું માનવુ' છે. એમના ચરિત્રલેખક એલ્ગર માડ લખે છે કે ટોલટૉયે આ સિવાય બીજું એકૅય પુસ્તક ન લખ્યુ હૈાત, તેણે તેમનું નામ મહાન લેખક તરીકે, સ્પષ્ટ વિચારક તરીકે, અને બે છેડા વચ્ચેના મધ્યમમાર્ગખતાવી માનવજાતિની કીમતી સેવા કરનાર તરીકે, કાયમ રહી જાત.૧ ‘ત્યારે કરીશું શું ? એ પ્રન્ય પશુ આ જ કાળમાં લખાયા. ' આ આત્મમથન દરમ્યાન તેમને જે સત્યેા જડેલાં તે વાર્તા- સાહિત્ય દ્વારા લાકા સુધી પહેાંચાડવાના આરભ તેમણે કર્યો, તેને પરિણામે લખાયેલી—સાવ નાની વાર્તાઓને બાદ કરતાં—પહેલી સમથ કલાકૃતિ તે ‘ જીવનવન' ( ધી ડેથ ઑક્વાન બ્લીચ ' ) હતી. માજીસને વનમાં ગમે તેટલા પૈસા મળે કે ગમે તેટલી સુખસગવડા મળે તાપણુ, એ જ્વન જો પૂરાશે --- ૧. ધી લાઈફ્ ઔર ઢોલરટાય', નૌ, ૧, પૃ ૪૧૨.