પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાર - સમજાય એવો છે એટલે વધારે લખવાની કશી જરૂર નથી પણ એટલું તો કહ્યા વગર ચાલતું નથી કે બુદ્ધિશાળી પુરૂષ ને સૌ કોઈ ચાહે છે. અને બુદ્ધિબળે કરીને એક ગરીબ માણસ પણ ઉંચા પદને પામી મોટું માન મેળવે છે. માટે આ જગતમાં જેમાં બુદ્ધિ અને ચતુરાઇ છે તેજ અમુલ્ય વસ્તુ છે.

-૦-