પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. અને આખરે ત્યાના સેવાના નિર્દેશ કર્યા વિના નહીં ચાલે. શ્રી રાજેન્દ્રપ્રસાદે અને પ્રક્રિશારપ્રસાદે તે તે વેળાનાં સેવાનાં હત લીધાં તે લીધાં. જ્યારે જ્યારે કાંઇ પ્રસ’ગ આવ્યો છે ત્યારે ત્યારે * બિહારના જેવા નિળ સેવા મને ક્યાંય નથી મળ્યા. ભિક્ષ રની પ્રમાણિકતા તેા ન્યારીજ” એવાં નચના માંધીજીએ ઉચ્ચાય છે. ગાંધીજીએ સરકારના પ્રથમ હુકમને તા. ૧૫ મી એપ્રિલે બનાદર કર્યો પછી જ્યારે ત્યાં મુકામ નાંખ્યા, ત્યારે એક નાના ગ 'ભામાં પદરીશ સ્વયંસેવકાનું જાડું પડતું. ખારીઓને ત્રે નવું વાગે જલપાન એટલે નાસ્તા અને બાર એક વાગે વાળુ કરવાની ટવ રહી. ગાંધીજીને લાગ્યુ કે માતા નહીંજ ચાલે, તેમણે તરતજ લશ્કરના સરદારની જેમ હુકમ કાઢ્યા. 'સાંજે છ વાગે ખાવાનુ પી જવુંજ જોઇએ. સૌએ પ્રેમપૂર્વક એ નિયમ માથે ચડા, ૭ વાગે વાળુ પછી આખા માતિારીની પ્રદક્ષિા થાય એવી રીતે "ધા સ્વયંસેવકોને લઈ ગાંધીજી કરવા નીકળે, એકાદ ફ્લાય દક્ષિણુ આફ્રિકાની લડતની, છંદગીના અનેક કિસ્સાઓની વાતા ફરીને આટૅક વાગે અપૂર મંડળ રીતે આવે. એવા એ દિવસે પશુ પ્રીતમ વહી ગયા. 37 પ્રસરી કૃપલાનીએ સુરપુરમાં ગાંધીજીને પ્રથમ આવાર આપેલા. એ આવકારને લીધે તેમને પોતાની પ્રોફેસરી ખેડવી પડેલી. માઢુંસરી છોડીને તેઓ ગાંધીજી પાસે આવી રહતા. પહેલાં માની લેશના કામમાં ભાગ લેતા હતા, પણ પછીથી તેમણે મને મા સંચવાનું. માથે લીધું. એટલે ઘણા કાળ તે ગોળના રસામાં હતા. જ્યારે કાંઇ અગત્યના પત્ર મોકલવાના રાય, કાળી શતે માર વાગે કાગળ વર્ણને, કાર્ય અમલત્તર પાસે જવાનું કાય તા પટાવાળા પશુ મેં કૃપલાની, અને ગાંધી ખાવા હવે હે રામ, મેરા મુકદમા સુના હૈ રામ' કહી નાખત આમનારા