આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નીલવાના ખળભળાટ પંચની તપાસનું પરિજીાય ખ્વાર આવે તે પહેલાં જ કેટલીક મુખ્ય હકીક્ત મિ. ઇર્વિનના જાણુવામાં આવી ગઇ હતી. તેણે તા. -૧૦-૧૭ ના રોજ સ્ટેટસમૅન’ તથા • ઇંગ્લીશમન ’ પત્રોમાં એક ખા લેખ મેકસ્યા અને તેમાં જાગ્યું કે . ઐતિયા મુામે પચેપિપરા તથા તુકનિયા કાઠીના મેતેશ સાથે મને પશુ મળવા આલાપ હત અને પામેથી ખાખત સમાધાતી કરવાની સલાહ માપી હતી. જજે તાયાન કાયમ રાખવામાં આવે તા સેડે ૨૫ વર હતા કરવાનું મેં નીલવા તરાથી જશુાવ્યું, ૨૫ ટકા જતા કરવાથી ચારે વાર્ષિક સ. ૧૭૦૦૦] ની ખાટ ખચવી પડશે એ વાત પશુમે પંચને અશખર સમજાવી. છતાં શિ. ગાંધીએ તે વાત ન.માની અને સેમ ૪ મ જતા કરવાની વાતને વળગી રહ્યા. રાંચીમાં પણ ફરી એજ ચર્ચા , કેવટે મે તેમના મતને વશ થઈ સેરે ..