પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮

૨૩ ૨૬ ટકા ખાદ કરવાનું કહ્યું. તાવાન વિષે તે અમારે ઇતની વાચિત જ નથી થયું. તાપ પંચના રીપોર્ટ પરથી જશુાય છે કે તાવાનની રકમ પશુ અમારે ૨૫ ટકા તી કરવી પડશે. અને ચેખ્ખા અર્થ એટલો જ કે મારે ૮૦,૦૦૦ રૂપી જતા કરવા ×××× આવા એકતરી રીપોર્ટ ઉપર અમારા પ્રતિનિધિઓએ શા માટે સહી કરી તેના ખુલાસા તે હવે પછી પરસ્પરમાં ફરી લઇશું, પરંતુ હું પોતે તા એવા કાષ્ટ નિર્ણય પાસે નમી પડવાની ચોખ્ખી ના પાડું છું, મતે આ લખાણુથી બની શકે તેટલી ખુલ્લી રીતે, શહેએશી ખખત સેકડે ૨૫ ટકાના ઘટાડે નવા વર્ષથી પા ખેંચી લછું અને રદ્દ કરુછું. છતાં જો એ ખાબત મને દબાવવામાં આવશે તે હું એ પૈસા આખર સુધી લવામાં જ વાપરી નાંખીશ.’’ . મિ. ઈવેનના પત્ર તા. ૨૧ મીના સ્ટેટસમેન'ના અંકમાં તથા તા. ૨૨ મીના ઈંગ્લીશમન' ના 'કમાં પ્રસિદ્ધ થયા. તા. ૨૩ માએ સરકારે ખુલાસા ાર પાડી મિ. ઈવનની હકીકત ખેારી પતાં ગુાગ્યું કે, “પદ્મના પ્રમુખ તથા બીજા સભાસદો વિષે. જે માક્ષેપેા કરવામાં આવ્યા છે તે બરાબર નથી, ‘તાવાન’ કાયમ શખવામાં આવે તા જ શરએશીમાં ઘટાડા કરવામાં આવે એવી જે સુરત થવાનું મિ. ર્વિન કહે છે તે ગલત છે. બિહારના ગવર્નર અને તેમની કાઉન્સિલ મિ. ઈ`િનની એ વાત માની શકતી નથી.” મિ. વિતે કરી તા. ૨૪-૧-૧૭ને રાજ એક લેખ લખાવ્યા અને તેમાં મહાત્માજી ઉપર એવા આશપ મૂલ્યે કે પંચની ભલામણુા રૈયતને સુભળાવવાની રત્ન આપનારા ગગનરને એક પુત્ર માત્માજીએ સડિવિઝનલ મેક્સિર મિ. લિવિસને વંચાવી દીધા હતા, એ જ..લખાણમાં બિહારની સરકાર, રૈયત તરફ પક્ષપાત ધરાવે છે એને પણ આક્ષેપ કરવામાં એક હતા. મહાત્માએ