પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧

કરીને પોતાના પ્રાણુની અતિ આપશે; સાભાના પ્રાણુ બો નહે મેં બા ઝીલશે, ધા રો નહિ, કારણુ એ જાણે છે કે ઈશ્વર- ની સૃષ્ટિને ઇજા કરવી એ ધર્મ છે. ચંપારણ્યા દેહાતીઓને માટે તે આ ર નથી એ ખુલ્લું છે. તેઓ તા કાળા ડગલા દેખે છે મંાંથી શ્વાસવા માંડે છે. તેઓ તે ને કાયદાથી ન ધ્રૂજતા હોય તે આજે પેાલીસને મારે કે તેની જાન પણ લે. તે પોલીસની સાળા ન પુત્રામાં કશું જ પુણ્ય નથી કમાતા. ઉન્નડું નામદઇ અને ખાસા, પાની નામાથી તેમને વરે છે. સરકારની નજરમાં અને દુનિયાની નજરમાં તે સરખા જ હડધૂત થાય છે. પણ આટલી અધતિએ પહેાંચેલા પ્રાંતમાં કામ કરનારાઓને તા મ્હારે એથીયે આકરી ચેતવણી આપી મૂકવી ઘટે. ન્હાનામાં હાની અને નજીવીમાં નજીવી બાબતમાં પણ લાને ચડાવવાની દિશાએ તે જે કષ્ટ કરે, જે કંઇ પગલું લે, જે કન્ન સલા લેાકાને આપે, તેમાં તેમણે ખૂબ સાવધાન રહેવું જોઇશે. જો તેઓ પોલીસને તેમની કાયદેસર રજ મજાવવામાં સામે થશે તે તેમનું કામ ડરશે. પોલીસ ગેરકાયદે કામ કરી રહી છે. એવું પણુ તેમને કેટલીક વાર ધડીભરને માટે લાગશે, છતાં તેમણે વિચાર ન જ કરવા એઇએ. દાખલા તરીકે પાલીસ વગર વાટ ક્રાઇને પકડે તો તેવા દાખલાઓમાં પણ લેકાએ પેાલીસની સામે ન થવું જોઈ એ, તેમણે કાયદા પાતાના હાથમાં ન લેતાં તેને જે કંઈ અમલ કરવામાં આવે તેને તત્કાળને માટે તાબે થવું જેઇએ, તેમણે યાદ રાખવું જોઈએ કે ગમે તેવા કારહુસર પશુ અદાલતના આશ્રય ન લેવાના નિશ્ચયમાં ત્યાં સુધી આાપણે મક્કમ રહીશું ત્યાં સુધી કાયદાની ધાર આપણને વામી શકવાની નથી, ચાલુ બનાવમાં પોલીસે પકડેલ બ્રહ્મચારી દેહા- તીમાની નજરમાં સાવ નિર્દોષ હોય છતાં તેને પેાલીસના થમ થી જબરાઈ રીતે ખેડાવી લાવવામાં દેએ ભૂલ જ કરી. વળી પાલીસ પાછી આાવી ત્યારે તા પેાલીસને જોતાંની માથે માણસ જેરીતે