આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૨૧
સ્થૂળ પંચૅક્રિયાથી જંગે
માનવી
જીવનવ્યવહારનું જ્ઞાન લેતા ;
ઇંદ્રિચાથી ઘણું જાણી સમજી શકે,
તેાય ત્યાં તે ન બંધાઈ રહેતા ;
જ્ઞાનમાં ગ્રહી શકે માનવી જે જગે,
તેથી ચે કંઈ અધિક જોય પ્રજ્ઞા ;
જગતની વસ્તુએ તાલતાં, મૂલવતાં,
ક્યમ
કરેઇંદ્રિયાની અવજ્ઞા ?
તાય એ સ્થૂળ
પંચૅક્રિયા પર શું
સુદ્ધિ
નહિં હશે ઇક્રિયા અન્ય કાઈ?
ખેાળી શકે તેથી યે કંઈ અધિક
તે શકે ચેતના ગૂઢ જોઈ ;
કીડીએ।, પક્ષીઓ, પ્રાણીએ કંઈક છે,
જે કહે અગમસૂચક બનાવે :
કંઈક રસ છે જગે, કંઈ ખીજી ઈક્રિયા,
જીવનને ઈ શકે નવલ લહાવે.
વિચૈતન્યના ચાગ
મ’ છ
૨૪૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
40/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૪૦