આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૫
એ જ
ચૈતન્યને દિવ્યતાથી ઝીલ્યું
સર્વ પયગંબરેાએ સ્વચિત્ત ;
એ જ ચૈતન્યનું સત્ય કંઈ દાખવ્યું
ભિન્ન ઉદ્દગારથી ભિન્ન રીતે ;
માનવીાત છે એક આ જગતમાં,
તેાય છે. સર્વનાં ભિન્ન રૂપે :
પાણી પાતાળથી આવતું એક, પણ
ઘાટ તે સ્વાદમાં ભિન્ન રૂપે !
વિશ્વચૈતન્ય એ માનવીમાં રહ્યું,
તે ઉપર જ્યાં ચડે ગાઢ જાળાં,
પંચેંદ્રિયાના જ ઉપભાગમાં
સ્થૂળ
મારી દે તે ઉપર સર્વ તાળાં ;
ત્યાં ફરી વિશ્વચૈતન્ય એ રહે ઝળા,
સત્યના દિવ્ય ઊડે ફુવારા ;
ને નવલ કાઈ પયગંબર જ
ઊતરી
વિશ્વચૈતન્યને યોગ
કે તહીં કંઈક સંદેશ ન્યારા !
ખંડ ૭
૨૬૪
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
14/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૪