આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૮
સત્ય એ મેધ જ્યાં માનવીને મળે,
સૃષ્ટિના
સત્ય અંતિમ મળે ત્યાં જ તેને ;
સાર છે સર્જિચૈતન્યમાં,
ત્યાં જઈ શોધવું અન્ય ને?
વિષે માનવી જીવતા,
જે વિચારા
તે વિચારા જ એ માનવી છે;
સ્વમ શ્વેતાં અને સ્વમરૂપ માનવી,
જાગતાં આપને અન્ય પ્રીંછે.
જેમ ભમરીતણા ડંખ ખાતાં ઈયળ
થાય ભમરી વિચારી વિચારી,
આત્મના સત્યની ધારણા તેમ ત્યાં
સત્ય કે માનવીમાં ઉતારી ;
માનવીનું ખરું જીવન તે તેજ એ,
સર્વ
ખંડ ૩
એ જ જ્યેાતે ઝળે સકળ સૃષ્ટિ :
આશા સ્વયં થાય દર્શન તહીં,
સર્વ શ્રદ્ધા અને દિવ્ય દૃષ્ટિ !
વિશ્વચૈતન્યને યોગ
૨૮૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
37/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૭