આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૯
જીવનની ઉચ્ચતા કેમ સાધી શકે,
જે સદા ખૂંદતા પાય ખીણે ?
તે ખેલવું, જોવું તે ઝગડવું :
નિત્ય વળગી રહે એમ પીણે;
પશુકાર્ય એ માનવી પણ કરી
ગર્વ ધારે ફરી માનવીને :
કાલ કાણે દીઠી, એમ કહી થાય તે
આજતે માટ આનંદભીને.
ખાવું
સર્વ
શ્વાન ને માંકડાં !
જીવે આજમાં,
જગતપર પર ચલનચિત્ર જેવાં ;
માનવી કાજ તેા છે
સદાકાળ ,
આજનાં આપવાં કાલ દેવાં ;
જીવનનું
ધ્યેય તે જીવનઅભિલાષ સૌ
પહાડ
જેવાં સદા ઉચ્ચ રાખા !
ખીણમાં પડી રહે સર્વ કચરા પૂજો,
જીવનનું કવ્ય
ખડ ટ
ટા પર સ્વચ્છતા સ્પષ્ટ ઝાંખા !
૩૪૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
41/50
જીવનનું કર્તવ્ય
૩૪૧