પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
દેશી રાજ્યમાં સત્યાગ્રહ

રહ્યો છે. સત્યાગ્રહને નામે દુરાગ્રહ ચાલતો જોવામાં આવે છે. આવે વખતે જ્યાં સત્યાગ્રહનો વિષય હોય ત્યાં પણ સત્યાગ્રહી સાવધાનીથી કામ લે. પણ સાવચેત રહેતાં છતાંયે જો એવું માલૂમ પડે કે અમુક પ્રસંગ એવો છે જ્યાં સત્યાગ્રહ અનિવાર્ય છે, તો ત્યાં સત્યાગ્રહી કોઈનો રોક્યો રોકાય જ નહિ.

નવજીવન, ૧૫–૬–૧૯૨૪