પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થજી વ્યવસ્થા ૫ બ્રાહ્મણુવન ગાળનારને બ્રાહ્મણ ક્રાટિમાં ચડાવ્યા વગર પશુ નહિ જ રહે. આચાર સમાજના એકતાને શાધવી અને હવે રાટીએટીવહેવારની બાબત તપાસીએ. હું માનું છું કે, એકરાષ્ટ્રીયતાની ભાવના પ્રવર્તાવવાને સારુ, એક ભાણે જમવું અગર ગમે તેની જોડે પરણવાની છૂટ, એ જરૂરની વસ્તુ નથી. ગમે તેવા સ્વતંત્ર જમાનામાં, અમે તેટલા સ્વતંત્ર રાજબંધારણમાં પણુ, સમાજના બધા જ લોકામાં, ખાવાપીવા કે પરજીવાની બાબતમાં એકસરખા જ વહેવાર પ્રતશે એમ હું માનતા નથી. જુદા જુદા વર્ગો વચ્ચે આચારવહેવારની વિવિધતા હુ'મેશ રહેવાની જ. એ વિવિધતા વચ્ચે જ આપણે હંમેશાં સ્થાપવી પડવાની. અને ફાઈ પશુ માસ સૌ કાઈની જોડે ખાવા કે પીવાની ખાખતમાં હરકત માનનારા હોય તેા તે પાપ કરે છે એમ કહેવાને હું તૈયાર નથી. હિંદુએમાં ભાઈ ભાઈનાં છેકરાં એકબીજાની જોડે નથી પરણુતાં, એથી ક'ઈ તેમની વચ્ચેના પ્રેમને ખલેલ નથી પહેાંચતી. ઊલટા આ રિવાજ એમની વચ્ચેના સગપણને વધારે વિશુદ્ધ અને નિર્મળ કરે છે. વૈષ્ણવેશમાં મે ઘણી માતાએાને જોઈ છે જેઓ મરજાદ પાળે છે અને ઘરને સેાડેજમતી કે ઘરના સામાન્ય ગાળાનું પાણી પીતી નથી. આથી તેમનામાં એકલવાયાપણું કે ઉતાઈ આવી જાય છે, અગર તે। તેઓ સ્નેહ કે મમતા વગરની બની જાય છે, એવું નથી બન્યું જોયું. આ બાબતેા કુળ સયમ ને તાલીમને લગતો છે. ઍમનામાં અંગત એવા કશા દાવ નથી રહેલા. એમાં અતિશયતા પેસે તા નુકસાનકર્તા થઈ પડે ખરી. અને તેમાં પણ ઊથપણાના અભિમાનથી જો તેમ કરવામાં આવે, તે તો આવા સયમ, સયમ મટીને ખરેખર સ્વચ્છંદ જ બની જાય છે, અને તેથી ઘાતક નીવડે