પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

R9 ધમમ થન છે. પણ જમાનો જેમ જેમ આગળ વધે છે અને નવનવી. જરૂરિયાત અને પ્રસંગા ઊભાં થતાં જાય છે, તેમ તેમ રાટીએટીવહેવારની બાબતમાં પણ ઘણી જ સંભાળપૂર્વક આપણે સુધારાવધારા અવશ્ય કરવા પડવાના. આમ હિંદુ વણું વ્યવસ્થાના હું પક્ષ લઉં છું, હમેશાં લેતા આવ્યેા છું; અને છતાંયે હિંદુઓમાં ઘર કરી ખેડેલી અસ્પૃશ્યપણાની ભાવનાને હુ માનવજાતની સામે Àારમાં ધાર અપમાનરૂપે ઓળખાવું છું. એ ભાવનાના મૂળમાં સંયમ નિ પણુ ઊંચણાની ઉદ્દત ભાવના જ રહેલી છે. એ ભાવનાએ પેાતાની કાઈ પણુ જાતની યાગ્યતા નથી બતાવી આપી; ઊલટા જેએ! કાઈ પણ વાતમાં આપણુાથી જુદા નથી અને જેએ અનેક દિશાએામાં સમાજની ભારે સેવા બજાવી રહ્યા છે, તેવા મનુષ્યજાતિના એક પ્રચંડ જનસમૂહને આપણે માણુસમાંથી કાઢી નાંખ્યાનું ઘેર પાપ કર્યું છે. આ પાપમાંથી હિંદુધર્માં જેટલા સત્વર ઊગરી નીકળે તેટલી તેની મેટપ અને પ્રતિષ્ઠા છે. આ હીન ભાવનાને ટકાવવાની તરફેણુમાં એક પણ દલીલ મને હજી જડી નથી. અને આવી પાપી પ્રથાની હિમાયત કરનારાં શાસ્ત્રવચના જેના પ્રામાણ્ય વિષે Mad શંકા છે તે માતલ કરતાં હું બિલકુલ અચકાતા નથી. અલબત્ત, ઠરેલ બુદ્ધિ અને અ’તરના અવાજની વિરુદ્ધ જનારી કાઈ પણ શાસ્ત્રજ્ઞાને માથે ચડાવવાની હું ના પાડું. શાસ્ત્રપ્રમાણુ જ્યારે બુદ્ધિના પાયા ઉપર રચાયેલું હોય છે ત્યારે તે નબળાઓને મદદરૂપ નીવડે છે અને તેમને ચડાવે છે. પણ જ્યારે તે અંતરના ઊંડાણમાંથી આવતા નાદથી પાર્વન થયેલી બુદ્ધિની માગણીને સતાષવાની ના પાડી તેની જગ જ રાકી દેવા માગે છે ત્યારે તે માણસને પાડે છે. તા. ૧૨-૧૨૨૦