આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જમનાનું પૂર.
જમનાનું પૂરું તેના દીવા કેટલે ગયે તેની કશી ખખ્ખર કાઈ ને પડી હિ. તે દીવા માત્ર તે એકલી જોતી હતી. આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યેાગી જેવા અનેક ઉચ્ચ પર્વતાના પગ થયા છે, આજે કાલિન્દીએ જગતના કેટલેય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યાં છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરેશને ફળદ્રૂપ કા છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાએ વક્ષસ્થલ ઉપર ધારણ કર્યાં છે—કદાચ તેના દીવા પણ ધારણ કર્યો છે, પણ “ મારેા દીવા સૌથી આગળ જઈ સર્વને વિસ્મિન કરશે. એટલે મનાથ સિદ્ધ થયે. દેખાડવા જેટલે સદ્ભાવ કાલિદીએ તેના તરફ ખતાબ્યા નહિ !
જગતનાં પૂરના હેતુ શું હશે ?
૨૧