પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા પ ( ચારુ º ખેલવા જાય છે, તેનો હાથ પકડીને મારી પાસે તેમનું ખૂન કર્યું હતું. એ બધું જે બન્યું હતું તે મારી ખારે કાલે બેશુદ્ધ અવસ્થામાં કર્યું ! તેને સાચે જ લાગ્યું કે મારા બાપુ છે. આટલાં વરસ વચમાં વહી ગયાં તેની મને ખબર જ નથી. ચારુ : એ તે ગાંડપણમાં કર્યું હશે. તે સાચું મનાય ? ( બન્ને ખુરશીએ બેસે છે. કકડા ટેબલ પર મૂકે છે. ) સુશીલા : અને આ તે હજી હવે મને સમજાય છે. જે આપુ કંઇક વાંચતા હોય તેવું બાવલું હતું. મારી આ રાત્રે એમ જ એટલી કે પરીક્ષાના પેપર વાંચે છે. અને જુએ. બરાબર એ વખતે પરીક્ષા થઈ રહી હતી. એમના મરણને લીધે પરીક્ષક બદલાવવા પડયા હતા એમ કેશવલાલ કાકાએ એક વાર કહ્યું હતું. ચારુ : ત્યારે તું મારા બાપુને જ શા માટે પૂછતી નથી ? સુશીલા : તું હજી નથી સમજતી ? એ તે જ્યારે આ વાત નીકળે છે ત્યારે કંઈ પણ આડી વાત શરુ કરે છે. બાપુ શાથી મરી ગયા તે વાત નીકળતાં બાપુની વાતમાં અને આની વાતમાં કેવા ફેર પડતા હતા? ચારુ : એ ગમે તેમ હોય. કદાચ માને કે તારી બાને ભેાળાનાથ કાકા સાથે અણબનાવ હરો. પણ તને । સુધી સાથે દ્વેષ નથી. તું તે ઊલટી તેને ચડાય છે. કેમ ખરું કે નહિ ? સુશીલા : પણ મારી ખાતે પણ આપુ ઉપર ઘણી જ માયા હતી. તે તે મેં જાયું. એ માયાને લીધે જ એને ખાવુ ઉપર દ્વેષ હતા. એ ભભૂકતાં એણે એવું કર્યું. સાચું કહું મારામાં પણ મને એવું દેખાય છે. પણ ચારુબહેન, ( તપતાં તપતાં ) કરી કરીને અમને પરણાવવાને માટે જ જાણે 43