પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
અધ્યાય ૧૦ મો

થાય ૧૦ મા જ થાય છે. છેૉડવું બઢે ને આમ જાણીને મનુષ્યે અભિમાન નરસાથી બચવું ઘટે, કેમ કે સારા નરસાનું ફળ આપનાર પણ હું છું. તું એટલું જાણું કે આ જગત આખું મારી વિભૂતિના એક અંશમાત્રથી ટકી રહ્યું છે.