પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ પુસ્તક રચવામાં નીચે લખેલાં
પુસ્તકોની મદદ લીધી છે.




૧. શ્રી ચંડિચરણ બંદોપાધ્યાય કૃત ‘વિદ્યાસાગર, તૃતીસસંસ્કરણ મ્હોટા કદના પૃષ્ઠ લગભગ ૬૦૦.

૨. શ્રી બિહારીલાલ સરકાર રચિત ચરિત્ર દ્વિતીય સંસ્કરણ પૃષ્ઠ. ૫૮૭.

૩. કવિવર્ય રવીન્દ્રનાથ ઠાકુરકૃત વિદ્યાસાગર ચરિત.

૪. ભારત ગૌરવ ચરિતાવલીમાંનું વિદ્યાસાગર ચરિત.

૫. હિન્દી સરસ્વતીમાં કેટલાક વર્ષ પૂર્વે પ્રગટ થયેલું ચરિત્ર.

૬. નાગરી પ્રચારિણી સભા તરફથી “ભાષા સારસંગ્રહ ભાગ બીજા”માં પ્રસિદ્ધ થયેલ ચરિત્ર.

૭. પ્રસિદ્ધ લેખક સ્વર્ગસ્થ રજનીકાન્ત બાબુ કૃત ‘પ્રતિભા’માંનુ ચરિત્ર તથા વિધાસાગર જયંતિ નિમિત્તે વિવિધ સ્થળે અપાયેલાં ભાષણો.