આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩૫ : | પ્રથમ નવલકથા 'ભાગ્યવિધાતા' પ્રસિદ્ધ |
૧૯૩૬ : | શ્રી ચરિત્રવિજયનું ચરિત્ર પ્રસિદ્ધ : |
૧૯૪૦ : | 'કામવિજેતા' નવલકથા પ્રસિદ્ધ |
૧૯૪૧ : | પ્રથમ વાર્તાસંગ્રહ 'ઉપવન' પ્રસિદ્ધ |
૧૯૪૫ : | 'પ્રેમભક્ત કવિ જયદેવ'નું પ્રકાશન 'ગુજરાત સમાચાર'માં |
૧૯૫૩ : | 'ઈંટ અને ઇમારત' કોલમ શરૂ |
૧૯૫૭ : | અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક |
૧૯૬૮ : | ષષ્ટિપૂર્તિની ઉજવણી, રૂ. ૨૫000ની થેલી અર્પણ – ૨૧-૪-૧૯૯૮ |
૧૯૬૯ : | ૨૪ ડિસેમ્બરે અવસાન |
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૪૦