પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩૫ : પ્રથમ નવલકથા 'ભાગ્યવિધાતા' પ્રસિદ્ધ
૧૯૩૬ : શ્રી ચરિત્રવિજયનું ચરિત્ર પ્રસિદ્ધ :
૧૯૪૦ : 'કામવિજેતા' નવલકથા પ્રસિદ્ધ
૧૯૪૧ : પ્રથમ વાર્તાસંગ્રહ 'ઉપવન' પ્રસિદ્ધ
૧૯૪૫ : 'પ્રેમભક્ત કવિ જયદેવ'નું પ્રકાશન 'ગુજરાત સમાચાર'માં
૧૯૫૩ : 'ઈંટ અને ઇમારત' કોલમ શરૂ
૧૯૫૭ : અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક
૧૯૬૮ : ષષ્ટિપૂર્તિની ઉજવણી, રૂ. ૨૫000ની થેલી અર્પણ – ૨૧-૪-૧૯૯૮
૧૯૬૯ : ૨૪ ડિસેમ્બરે અવસાન



જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૪૦