પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
મા બાપ થવું આકરું છે
 
મારી સાથે કેમ નહિ?
૧૨૨
 

૧૨૨ માબાપ થવું આકરુ છે અજાણપણે પોતે કેવી માનસિક સ્થિતિમાં છે તે ધીરે ધીરે જાણતાં શીખવુ જોઇએ. ખચીના અધિકાર હેાય કે ન હોય, ખચી પાછળ વિકૃત માનસ હોય કે ન હાય, છતાં ખચી લેતાં પહેલાં આરાગ્ય- ની દૃષ્ટિને કદી પણ ભૂલવી ન જોઈએ. સગી મા પણ જો પેાતાને ક્ષયરોગ હોય તા તે પેાતાના બાળકને ભૂલે ચૂકે પણ ખચી ન જ લઈ શકે. બચી લઈને પેાતાના રાગ તે બાળકને આપે તેના જેવુ’ ખરાબ કામ ખીજું કયુ· હાઇ શકે ? અને ખચી દ્વારા રાગા ફેલાય છે એ બાબતમાં આજે દાક્તરા- ના મત મજબૂત છે. બાળકામાં કેટલા ચે ાગા બચી દ્વારા જ ફેલાય છે. માબાપના પ્રીતિના ઉમળકેા મચીથી શમે છે. મચી એ એક કુદરતની બક્ષિસ છે, ઊછળતા હૈયાના આવિર્ભાવ છે, પ્રેમથી હલમલી રહેલા જ્ઞાનતંતુઓના વિરામ છે, પ્રેમના અંતરની શાંતિ છે, પ્રેમપાત્ર પર અતરના અભિષેક છે ! ટૂંકમાં બચી એ અંતરને અંતર આપવાના પ્રકાર છે-અને અતરને અતરથી ઝીલવાના પ્રકાર છે. આથી ઊભરાતા અંતર વાળી ગાય વાછરડાને ચાટવા લાગે છે; આથી મા પેાતાના માળકને રમતું-હસતુ જોઇ હ ઘેલી થતાં પાતાના ઉમળકા ખાળક ઉપર એક ખચી દ્વારા ઠાલવે છે, અને ન કહી શકાય તેવી અંતર–પ્રેમની ઊંડી કથા અને લાગણી બાળકને કહે છે; અને બાળક પણ જાણે કે સમજી જઈ તેને જાણે કે શેર લેાહી ચડયુ' હાય તેમ તે ખચીના આનંદ લઈ પાછુ વધારે રમવા લાગે છે. આવા સ્વાભાવિક સ્નેહના પ્રસંગે બચીને અવકાશ છે. એમાં પણ સૂક્ષ્મ વિકૃત અવસ્થા હોય તાપણ તે ક્ષમ્ય છે;