આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
નેતાજીના સાથીદારો
OR
chapter
૯૦
to નેતાજીના સાથીદારા લાખા માણસો મૃત્યુના મુખમાં àામાયા હતા ત્યારે અાઝાદ હિંદ રડીયેા દ્વારા એક વાયુ પ્રવચન કરીને પોતાના દેશબાંધવાને માટે, ચેખા પૂરા પાડવાની માઝાદ હિંદ સરકાર તરફથી બ્રિટિશ સર- કારને જે ઓફર કરવામાં આવી હતી. તેને લગતી શમાંચક વિગ રજુ કરી હતી. જેઈ એ તેટલે જરૂરી ચેખાના જથ્થા અગા- ળને પૂરા પાડવાને, આઝાદ હિંદ સરકાર તૈયાર હતી, પણ બ્રિટીશ સરકાર એના સ્વીકાર કરવાને તૈયાર ન હતી. નેતાજીના આ વિશ્વાસુ અને બહાદુર સાથીદારે હિંદુ અને હિંદીઓને પોતાના દિલમાં ઊંચુ સ્થાન આપીને, આઝાદ હિંદુ- સરકારની ભક્તિભાવપૂર્વક વધાદારીથી સેવા બજાવી છે. હિંદના આઝાદીનો ઇતીહાસ આવા વીરાના પરાક્રમોથી લખાઇ રહ્યો છે.