પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૦૩
 

શ્રી. પ્રેમકુમાર સગા ૧૦૩ લાંખી વિચારણા બાદ, મને એક જ માત્ર દેખાયા હતા. આ માગ જાપાની સેના સાથે જ હિંદમાં ફૂચક્રમ કરી શકે તેવા એક શિસ્તબદ્ધ ધારી લશ્કરને ભેા કરવાનો હતો. આ લશ્કર અત્યારના પરદેશી શાસનથી હિંદને મુકત કરે અને જાપાનિઓની સભાવિત પજવણીથી દેશને ખેંચાવી શકે એમ હતું. આ સેના જ અંગ્રેજોના સ્થાને હિંદમાં જાપાનિઝીને પેસતા અટકાવી શકે એમ હતી. આઝાદ ફ્રીજમાં જાપાનના ખરાબ વર્તાવના કારણે કે સ્વાર્થી હેતુએ માટે હું જોડાયા નહતા. 'જરમાં ફાજના કપ્તાન તરીકે મને તા માત્ર હિને ૮૭ ડોલર મળતા હતા હું બહાર રહ્યો હત તે મને મહિને ૧૨૦ લર મળી શક્યા હત. કેવળ દેશપ્રેમથી જહું ફોજમાં જોડાયા હતા. કસાન સહગલે ત્યાર બાદ અધિકારીને લાયક હાવાનો દાવા યુદ્ધકેદી તરીકેના આ બધા કરતાં જણાવ્યુ. હતું કે,‘ ′ ૪૫ ના એપ્રિલની ૧૮ મીએ અમે શરણે થયા હતા. એ યાદીમાં અમે યુદ્ધકેદી તરીકે જ શરણે થવાને તૈયાર છીએ એમ અમે જણાવ્યું હતું. ' . આ યાદીની શરતે સામે વાંધા ઉઠાવ્યા વિના અમારી સરણાગતીને સ્વીકાર થયા હતા અને શરણાગતી બાદ યુદ્ધ કેદી તરીકે જણાવવામાં આવ્યા હતા. અમારી મા શરત · સ્વીકારાઈ ના હેત તે અમે લડાઇ ચાલુ રાખવાના નિય કર્યો હતો. અમે સેા સૈનિક હતા અને અમારામાંના દરેક લેહીનું છેલ્લુ ટીપુ આપવા તૈયાર હતા. ખૂનમાં સહાય કરવાના ખારાપ સબંધમાં સાન સહગલે પોતાના નિવેનમાં જણાવ્યું હતું કે, મા સિપાઇઓ ષિત સાબિત થયા હતા અને તેઓને મેાતની સા રમાવાઈ હતી;