OR
૧૦૪ નેતાજીના દાય પરંતુ ખાવા પ્રકારના મુકદ્મામાંથી પસાર થયેલા બીજા ગુનેગા- શની માફક તેઓની પાસે દિલગીરી જાહેર કરાઇ હતી. શિસ્ત- ભંગ કરીથી નહિં કરાય એવી ખાતરી આપતાં તે સામે સજાના અમલ થતા અટકી ગયા હતા. આ સજાના અમલ કરાયો હત, તેય મારૢ સામેના આરાપ ટકી શકે નહિ. ચાર ગુનેગારા સ્વેચ્છાએ ફોજમાં જોડાયા હતા અને તેની શિસ્તને તાબે થયા હતા. પ્રવૃત્તિ દર- મિયાન તેઓએ શરમજનક રીતે ફરજના ત્યાગ કર્યો હતા. આથી વિશ્વના લશ્કરી કાયા અનુસાર તેઓ માતની સજાને પાત્ર થયા હતા. દરેકને સ ંતાપ હતો આઝાદ હિંદ ફોજ, હિંદને મુક્ત કરવાના પેાતાના ધ્યેયમાં નિષ્ફળ ગઈ હતી, તેમ છતાં, અમારામાંના કે આ ફાજે મલાયા, બ્રહ્મદેશ અને અગ્નિ એશિયાના બધા ાક્રમણુકા) સામે, હિંદીએાના જાનમાલ, મિલ્કત અને આભુરૂની રક્ષા કરી છે. આ ખટલે શરૂ થયા બાદ, રંગુનનો હિંદી ખ્રિસ્તી સંસ્થા, તેમજ બ્રહ્મદેશના હિંદીએના સધ વગેરેના તારા આ આાબતના પુરાવા આપે છે. h ખૂબસુરત વદનવાળા ઉંચા પાતળા, ખ્રુશમિજાજ પ્રેમકું વર સહગલ સૈનિક છે છતાં એનામાં કવિત્વની કામળતા ભરી છે. આઝાદ ફાજ માટે જ્યારે સૈનિકાની ભરતીનું કા પૂર નેશમાં ચાલતું હતું અને નેતાજીનાં પ્રવચને જ્યારે સૂતેલી પ્રજાના પ્રાણને જાગ્રત કરતા હતા ત્યારે કવિ સહગલનાં ગીતો એ જાતિને પાનો ચડાવતા હતા. આ યુવાન પર, કદાચ એને ખમ્ભર પણુ નહિ હ્રાય, પણુ પંજાની એક યુતિ આશક પ પડી, સહગલને માટે, મેવા