પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૦
 

૧૧૦ નેતાજીના સાથીદાણ રાખવાની તેમની નૈતિક હિંમત તૂટી ગઈ અને દુશ્મનને મળી જઈને પોતાની જાતને બચાવી લેવાના મા` અખત્યાર કર્યાં. આ હેવાલ પૂરા કરતાં પહેલાં જે સૈનિકા અને અમલદારોએ મક્કમતાથી, વીરતાથી પોતાની ફરજ અદા કરી અને હિંમત પૂર્ણાંક લડતા રહ્યા એમને અભિન'દન આપવાની મારી ફરજ સમજું છું, સંખ્યાબળમાં અલ્પ, ભૂખથી શક્તિ ગુમાવી બેઠેલા, શારિરીક ઇજા અને માનસિક ચિંતાઓથી ભરેલા આપણા અહાદુર સૈનિકા પોતાના મથકે જ્યાં સુધી જાપાની સૈનિકા આવ્યા ત્યાં સુધી ઊભા રહ્યા અને વિધાઇ ગયા. કેટલાય એવા બનાવા છે કે એ મેરીટના અધિકારી છે અને તપાસ પૂરી થતાં જ તે અંગેનો હેવાલ રજૂ થશે. (સહી) પી. કે. સહગલ લેક. કલ. આ હેવાલ પૂરા થયા પછી બીજી એક અગત્યની ભામત પ્રકાશમાં આવી છે. જ્યારે મોટી સંખ્યાના અમલદારા દુશ્મનને મળી જતા હતા ત્યારે તેઓ પાતાના તાબાના સૈનિકને પોતાની સાથે ખાવવાને હુકમ કરતા, અથવા તે તેમને સૂચના કરતા. આ સંબંધમાં તપાસ થઇ વ્યક્તિઓનાં નામેા મેળવવાનો પ્રયાસ થઇ થાણું છેાડી જવાની રહી છે અને એવી રહ્યો છે કે જે પેાતાની સ્વેથી દુશ્મનને મળી ગયા છે અને જેને જુાં વચનો આપીને લઇ જવામાં આવ્યા છે. (સહી) પી. કે. સહગલ લે. લ