પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૯
 

ચુબલીંગ લીનાન સમક્ષ મારી મનેવેદના વ્યકત કરી ત્યારે મને આશ્રય યુ કે તેમને પણ એવા બ્રા અનુભવા થયેલા છે. તા. ૩૭ માર્ચ ૧૯૪૧ ના રાજ તેમને અજાણ્યા સ્થળે મેકલી આપવા માટે મુંબાઈ રવાના કરવામાં આવ્યા. એ પછી પણ જ્યારે મેટાલીયન દર પૂના દેશમાં રવાના થઇ રહી છે ત્યારે પણ હિંદી ઓફિસરા પ્રત્યેના અંગ્રેજ અમલદારાના તુમાખીભર્યાં વનના કડવા ઘૂંટડા તે તેમને જ પડયા. ભરવા તા. ૧૭ મી માર્ચે ગુરુઅક્ષસીંગ તેમ જ મેટાલીઅન સાથે પીનાંગ પહેાંચ્યા. અને ત્યાંથી કૂચ કરીને પાહ ગયા. તમામ આફિસર અપેાહની મેટી હાટલમાં રહેતા હતા. એપ્રિલમાં ગુરુઅક્ષસીંગ બિમાર પડયા પણ તેમની નજદિકમાં જ રહેતા ઓફિસરાએ તેમની દાર પણુ કરી હિ હિંદી કલમમાં ખેડઇ શક્તા નહિ અને એવા એવા તે કેટલાયે અપમાનો હિંદી સૈનિકાને નસીમે લખાયેલાં હતાં. દિલમાં વેદનાના કાંટા વાગતા હતા. અને યુપીય યુદ્ધતા દાવાનળ એશિયાની સરહદેને પી ચૂકયા હતા. પોતાના સાથી અસરા સમક્ષ ધીલાને પોતાની હ્રદયવેદના રજૂ કરી તે સ્વમાનને ખાતર રાજીનામું આપવા તૈયાર થયા હતા. પણ સાચી- એએ તેમને એ પગલું ભરતાં અટકાવ્યા. સ્વમાનના ધા જોવાને ત્યારે કાઈને નવરાશ નહતી. એવી ધીલેાનને પણુ પ્રતિતી થઈ અને મૂંગા મૂંગા તેમણે પેાતાની ફરજ અદા કરવાનું ચાલું રાખ્યુ ઈપાહથી સૂગી ગયા ત્યાં પણ એવા જ અનુભવ સામે મળ્યેા. ટ્વીલાન અને ખીજા હિંદી ખસી, વ્યસ્થિત રીતે અસર હોવા છતાં તેમને કમાન્ડિંગ તરીકેનો ચાર્જ આપવાની ઇન્કાર યે. મેજર કીઆની એકાએક બિમાર પડતાં આ મુશ્કેલ