પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૦
 

૧૦ નેતાજીના સાથીદાર પરિસ્થિતિના સતત મુકાબલે કરીને પોતાને માગ કરી રહેલા- ધીલેનને તેમના સ્થાને નીમવામાં આવ્યા. એમની શક્તિ છુપી રહી નહિ અને હિંદમાં સીગ્નલ નાાસના અભ્યાસ માટે તેમને માકલવાનું નક્કી કરવામાં આવ્યું, ૩ જુલાઈ ૧૯૪૧ના રાજ તેઓ મદ્રાસ પહોંચ્યા અને ત્યાંથી ઞીરાઝપુર જવાને રવાના થયા. આ પ્રવાસ દરમિયાન તેમને સુધાત હિંદના દન ચર્યા. હાડ ચામનાં માળખાંઓ બની ગયેલા ખેડૂતાનાં દર્શન થયાં અને પોતાના દેશ ને દેશવાસી વિષે વિચાર કરવાની પહેલીજ તક પ્રાપ્ત થઇ. લશ્કરી પાસે ભીખ માગતા, નગ્નાવસ્થામાં ભીખ માટે દોડતાં કુમળાં બાળકોનાં દ્રશ્યો તેમના માનસ સાથે એવી સજજડ રીતે અંકીત થઈ ગયાં કે જ્યારે નેતાજીએ હિંદની દરીદ્રતાને શાષાયેલા પરાધીન હિંદને જુસ્સાદાર શબ્દો દ્વારા ખ્યાલ આપ્યો ત્યારે એ ચિત્ર સ્વચ્છ બનીને નજર સમક્ષ ઊભું રહ્યું. એ દ્રષ્યેએ તેમનું દિલ હલબલી ઊઠયું અને ઘડીક તે જે રાજતન્ત્ર પેાતાના દેશબાંધવાની આવી બેહાલી સર્જી છે, તેની નેકરી કગાવી દેવાને વિચાર ઉદભવ્યો. પણ એ વિચારબિન્દુ સહજમાં દબાઇ યુ. સીગ્નલકાના અભ્યાસ પુનામાં પૂરા કરીને ૩૦ મી નવેમ્બર ૧૯૪૧ ના રાજ પુનઃ સીંગાપોર પહેોંચી ગયા અને જત્રાખાતેની પોતાની ટુકડી સાથે જોડા ગયા. યુદ્ધના દાવાનળ એશિયાની ભૂમિ પર આવી પહેાંચ્યા હતા અને તા૦ ૮ મી ડીસેમ્બર ૧૯૪૧ના રોજ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું. જાપાનની ફોજો આગળ ધપતી હતી. પંજાબ ખેરેલીયન સામે સગ્રામ જામ્યા પછી ચીમહામ ખાતેનો જગ વચ્ચે અને ધીલેાનની ફોજ છૂટી પડી ગઇ. ધીÀાન પોતાના સાથીદારાથી તદ્ન વિખુટા પડી ગયા, મહામહેનતે ચાલીસેક માણુસાને એકત્ર