પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૨
 

ય નેતાજીના સાથીદારો આવ્યા અને દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે તેમને લાવવામાં આવ્યા, ત્યારે તો માઝાદ ફ્રાના ત્રણ અસા સામેના મુદ્દે ચાલી રહ્યો હતા, એ મુદ્દા તે રસપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમની સામેના મુકદ્માની ભૂમિકા તૈયાર થઇ રહી હતી, પશુ એ ભૂમિકાનું સર્જન કરવામાં શાહી સત્તાવાળાઓને નિષ્ફળતા સાંપડી, ફલ બાંસલે સામે એવા કાઈ આરોપ ન હતા, કે જેને માટે તેમની સામે કામ ચલાવી શકાય, જે આરેાપ હતો તે માત્ર સમ્રાટ સામે યુદ્ધ જગાવવાના હતા, પણ એ આપ તા, આઝાદ ફેજના ત્રણ *સી સામેના પહેલા મુદ્દાઓમાં જ ઊડી ગયા, એટલે એ ખારાપસર તેમની સામે કામ ચલાવી શકાય તેમ નથી, એ જ્યારે સત્તાવાળાઓએ જોયુ, ત્યારે જ કલ ભેાંસલેને જેલમુક્ત કરવાના નિર્ણય થયો અને તેમને આખરે, છેડી મૂકવામાં આવ્યા, આજે તેઓ સ્વતંત્ર વ્યક્તિ તરીકે છે. આમ છતાં, જેમ કારાવાસમાંથી મુક્ત થતાં જ, નલ શાહનવાઝ અને તેમના સાથીદારો, આઝાદ હિંદ ફોજના સૈનિકાના પ્રશ્ન અંગે જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, તેવી રીતે નલ ભેાંસલે આજે જાહેરમાં જણાતા નથી, કદાચ એમને જે લશ્કરી તાલીમ મળી છે અને જે ઉચ્ચ કક્ષાનું લશ્કરી જીવન તેમણે વ્યતિત કર્યું છે, તેને પરિણામે તેમને રાજકીય જીવનમાં રસ ન પહુ હાય ! આમ છતાં તેએ આઝાદ ફોજમાંના પાતાના સાથી વિશે સતત ચિંતાતુર રહ્યા કરે છે. જે સાથીઓએ રણભૂમિમાં પેાતાના પ્રાણ દીધા છે, જે સાથી અપંગ બની ગયા છે, તેમના કુટુંબને સહાયતા પહોંચાડવાનો પ્રશ્ન તેમની ચિંતાનો વિષય બની રહ્યો છે. આ બેસિલેને બાળવયમાં જ તેમના કાકાએ તેમના પિતા પાસેથી દત્તક લીધેલા ને કે આજે તે તેમના પિતા કે તેમને દત્તક લેનાર