આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીનો આદેશ
‘જે સૈનિકો તેમના દેશ પ્રત્યે હંમેશાં વફાદાર રહે છે અને સર્વ સંજોગો- માં પોતાની ફરજોનું પાલન કરે છે, જેઓ હમેશાં જીવ- નનું બલિદાન આપવાને તત્પર રહે છે, તેઓ અજેય છે. તમારા હૃદયના ઊંડાણ માં ઠેઠ ખૂણામાં આ ત્રણ સિદ્ધાંતો તમે સદાકાળને માટે કોતરી રાખજો. ‘અ મા રી આ ઝા દી અમારા ખૂન દ્વારા હાંસલ કરવી એ અમારી પવિત્ર ફરજ છે. અમારા ખૂન અને પસીનાથી અમે જે આઝાદી હાંસલ કરીશું, એનું અમે અમારી તાકાત- થી રક્ષણ પણ કરીશું.’ —નેતાજી
|