આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદ્રષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.
‘નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદ્રષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ, કર્યું છે. તદુપરાંત 'મિનારા પર' તેમ જ 'ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે
રાણપુરઃ 25-9-1941
ઝવેરચંદ મેઘાણી