પૃષ્ઠ:Nitya Manan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

मीराबाईके जीवनसे हम बड़ी बात यह सीखते हैं कि उसने भगवानके लिए अपना सब कुछ छोड़ा — पति भी ।

५-१२-’४४
 

મીરાંબાઈના જીવનમાંથી મહત્ત્વની વાત આપણે એ શીખીએ છીએ કે, તેણે ભગવાનને માટે પોતાનું સર્વસ્વ છોડ્યું — પતિ પણ.

૫-૧૨-’૪૪
 


श्रद्धासे मनुष्य क्या नहीं कर सकता ? सब कुछ कर सकता है ।

६-१२-’४४
 

શ્રદ્ધાથી માણસ શું નથી કરી શકતો ? બધું જ કરી શકે છે.

૬-૧૨-’૪૪
 
૧૧