એહ નૂપુરનાદનાં કંઈ પડ્યાં પ્રતિબિમ્બ જે *[૧]નાદયન્ત્રે ઉરતણા, અર્પુ જગાડી આજ તે,૧૧ દોષથી ઉરયન્ત્રના સ્વરમધુરતા કંઈ ઘટે, રસિક! તું માં નિન્દતો નૂપુરતણા ઝંકારને.૧૨