પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૭
 

પિતામહ

૧૭૭ નથી તે રાજ્યના વહીવટ કઈ રીતે ચલાવશે ? ૮ ભીષ્મ, તમારી દલીલમાં ઘણું તથ્ય છે એટલે હક્કદાર ભલે ધૃતરાષ્ટ હેાય, પણ તે અધ છે એટલે તેના રાજ્યાભિષેક થઈ શકે જ નહિ, 'તે પછી ઊંડાણુમાંથી નિસાસેા નાંખતાં કડી રહી : ‘ જેવાં તેનાં કર્યાં.’ હસ્તિનાપુરની ગાદી પર પાંડુના રાજ્યાભિષેક થયેા. ભીષ્મની રાહબરી હેઠળ પાંડુએ ઘણાં પરાક્રમેા કર્યાં. હસ્તિનાપુરની સત્તાના સીમાડા વધાર્યાં. હસ્તિનાપુરની રાજ્યની તિજોરીનાં તળિયાં દેખાતાં હતાં તે તિજોરી ધન, ઝવેરાતથી છલકાવી દીધી. પરાક્રમી પાંડુના લગ્ન પણ ભીમે જ ગાઠવ્યા. ભેાજરાજની રાજકુમારી તી સાથે તેના લગ્ન થયા. માદ્રી દેશની રાજકુમારી માદ્રીના લગ્ન પણ પાંડુ સાથે ગેાઠવ્યા. ઘણાં ઘણાં પરાક્રમેાથી હસ્તિનાપુરની તાકાત ને ગૌરવ પાંડુએ વધાર્યાં હતાં, પણ જુવાનીની તમામ શક્તિ વેડફી નાખી હતી. જન્મથી જ રાષ્ટિ પાંડુએ પરાક્રમેાની સફળતા ભલે પ્રાપ્ત કરી, પણ દેહનાં કૌવત-શક્તિ ગુમાવી બેઠા ુતા. હવે તે દરબારમાં પણ જઈ શકતા ન હતા. ભીષ્મ પાંડુની શારીરિક ખેહાલી વિષે સવિશેષ ચિ ંતાતુર હતા. તેની તબિયત સુધારવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. ભીષ્મની ઉદા- સીનતા વધી પડતી હતી. તેની સારવારમાં રહેલા વૈદે કુ તી અને માદ્રીને તાકીદ કરી હતી, ‘ સેળ શણગાર સજી તમે કાઈમહારાજ પાસે જશે! નહિ. તેઓ ઉત્તેજિત થાય તેવી કોઈપણ પ્રક્રિયા કરશે! નહિ. ' ને પછી ગ ંભીરતાપૂર્વક જણાવ્યું હતું, · તેઓ ઉત્તેજિત થશે. તા કદાચ જોખમ થશે. ’

ભીષ્મ, સત્યવતી પણ વૈદની સૂચના પછી વધુ ગંભીર બની ગયા હતા. સત્યવતી બધા જ વખત તેની જાતને જ દોષિત કરા વતી હતી. ભીષ્મે તેને સમજાવતા, હૈયાધારણ દેતેા કહેતા, ' તા, "