પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૬
 

૧૭૬ ૫૦ પિતામહુ ફ્રી વેદવ્યાસ કહી રહ્યા, ‘મા, આજ્ઞા આપે!. મારું તપ સફળ થાય. પ્રાયશ્ચિત્તના પવિત્ર જળથી હું દોષમુક્ત થાઉં. ’ આખરે સત્યવતીની રજા મળતાં વૈદવ્યાસ રાજમહેલમાંથી પેાતાની તપાભૂમિ પર પહોંચી પ્રાયશ્ચિત્ત કરવા વિદાય થયા.

અરે, શાના ગજબ થયા ? મૂએ આંધળા જન્મ્યા જ ન હેત તે!? આ વેડ હવે મારે કરવાની? ' પેાતાની કુખે જન્મેલા આંધળા દીકરા સામે જોઈ અંબિકા ચેાધાર આંસુ સારતી હતી. સત્યવતી પણ પારાવાર વેદના વેડતી હતી. હસ્તિનાપુરની ગાદી પર આ આંધળાના અભિષેક કેમ થઈ શકે?' તા અંબાલિકાના પુત્ર રાગિષ્ટ હતા. તેના દૂબળા દેડ સામે જોતાં સત્યવતી પણ વ્યથિત હતી, પણ એક વાતનેા સંતાષ હતા. હસ્તિનાપુરની ગાદી પર આંધળા નહિ, પણ આ ગટ્ટ દીકરા બિરાજશે ને બાકીની જવાબદારીએ તા ભીમ અદા કરે જ છે ને?' યથાસમયે રાજગાદી કેાને સુપ્રત કરવી એ પ્રશ્ન ઊભા થયા. ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે તા ધૃતરાષ્ટ માટે હેવાથી તેને જ રાજ્યાભિષેક થવા જોઈએ. પણ તે અંધ હતા ને રાજતા કારા- બારને સંભાળી શકે તેમ ન હતા એટલે જ્ઞાગિષ્ટ દેહવાળા પાંડુ પર સૌની નજર હતી. ભીષ્મ સત્યવતીને મંત્રીંગણુ અને દરબારીઓનુ મંતવ્ય રજૂ કરતાં પૂછી રહ્યા, ‘મા, તમે જે નિર્ણય કરી તેના અમલ થશે જ. ભલે મંત્રીગણને તે માન્ય ન હેાય. પણ મા, તમે રાજ્યના હિતને લક્ષમાં રાખજો.’ સત્યવતી પણ જાણતી હતી. ધૃતરાષ્ટ્ર મેટા હેાવાથી પ્રણા- લિકા પ્રમાણે રાજગાદીના તે હક્કદાર છે.. પણ જેને જેવા નજર