પિતામહે જી ૧૭૫ ક પાપના ખેાજ સમુ છે. મારે એ ખેાજ હળવા કરવા જ જોઈએ. એ ખેાજ તળે હું દટાઈ જવા માંગતા નથી. જેમ તમારી આજ્ઞાનું પાલન કરી તમને સંતાષ દીધા, તેમ હવે આ પાપના મેાજ હળવા કરવા મારે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈશે. એ વિના હું જીવી શકીશ નહિ. ' બે હાથ જોડી સત્યવતીને વંદન કરતાં ગંભીરતા ધારણ કરતાં બેધ્યેા, મા, મને પ્રાયશ્ચિત્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ એવી આશિષ આપે.' , સત્યવતી વેદવ્યાસ સમક્ષ ગંભીરતાપૂર્વક દષ્ટિ માંડી રહી. તેના મનમાં પણ રમખાણ જાગ્યુ હતું. પોતાની જાત પ્રત્યે મનેા- મન ફિટકાર વર્ષાવતી રહી, પોતે કેવી અભાગી છે ? તેણે પેાતાના સુખ ખાતર ભીષ્મના હક છીનવી લીધા.. આજીવન બ્રહ્મચારી બનાવી સંસારસુખથી વિમુખ કર્યાં. પણ ઈશ્વરને તે મંજૂર ન હોય તેમ મારા બબ્બે પુત્રા અકાળે અવસાન પામ્યા ને કુરુવંશનુ નિકંદન જવા બેઠું ત્યારે તને સલામત રાખવા પુત્રવધૂને નિયાગના ભાગ બનાવીને આ વેવ્યાસ મારા ત્યજી દીધેલા દીકરા જેની મેં કયારેય, કદી પણ ભાળસંભાળ લીધી નથી. તેના ધડ- તરમાં માતા તરીકે મારું કોઈ પ્રદાન પણ નથી. એણે તેની માતાને જોઈ પણ નથી, છતાં તેણે મારી વાત માની લીધી ને મારી ઇચ્છાનું પાલન કર્યું. હવે તેને પણ પ્રાયશ્ચિત્ત કરવાની વેળા આવી છે. વિચારના વમળમાં ઘૂમતી સત્યવતીના ક્રોધના આવેગ વધી પડતાં બે હાથે પાતાના ભાગ્ય પર જોરથી ઘા કરતાં ઉગ્રતાથી બબડી : તભાગની 1 મત્સ્યગંધામાંથી તું સત્યવતી બની. ઝૂ ંપડા- માંથી તુ મહેલમાં વભવ માણી રહી, પણ કેવા અધમ આચર્યા હે દુર્ભાગી ! એક તપસ્વીના તપેાભ ંગ માટે તું જ જવાબદાર છે। ને! આના કરતાં ઝૂંપડામાં રહી, ાઈ માછી યુવક સાથે લગ્ન કર્યાં. હાત તા આ બળાપા તા ન હેાત ને? ઉદાસીન વદને મૂંગા મૂંગા મનેાતાપમાં શેકાતી સત્યવતીને