પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૬૩
 

... પિતામહે ” ૨૬૩ આવશે. તમે તમારા જ્ઞાનભંડારના વારસા આપતા રહે એવી મારી માંગણીના આપ સ્વીકાર કરેા એવી પ્રાર્થીના છે, ' પિતામહે શ્રીકૃષ્ણની માગણીને જવાબ દેતાં કહ્યું, ‘આ બાણુ- શય્યા મને પીડા કરે છે એટલે મારી પ્રતિભા કામ કરતી નથી, છતાં આપની આજ્ઞાના હું સ્વીકાર કરુ છું. મારી જે શક્તિ મહાન છે તે આજે અંત સમયે આપના ચરણમાં મૂકવાના જે અવસર મને પ્રાપ્ત થયા છે તેને હું મારું અહેાભાગ્ય ગણું છું. ' પિતામહ સાથે શ્રીકૃષ્ણે કરેલી ગેાવણુ પ્રમાણે યુધિષ્ઠિર પોતાના મનના વિષાદભાવ શાંત કરવા રાજ બાણુરીય્યા પર પાઢેલા પિતામહ પાસે ભક્તિભાવપૂર્વક બેસી પ્રશ્નો કરતા ને પિતામડુ તેના જવાબ દેતા હતા. પિતામહ યુધિષ્ઠિરના મનનું સમાધાન કરતા હતા. દિવસેા વ્યતીત થતા હતા. શ્રીકૃષ્ણે તેમના જીવતરના ત્રીસ દિવસેા જ બાકી હેવાની વાત કર્યા પછી પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ દેવામાં પોતાના દેહની પીડા પણ ભૂલી જતા હતા. આખરે વ્યાસે પિતામહને કહ્યું, હવે યુધિષ્ઠિરને, પાંડવે ને જવાની ર આપા’

પિતામહે વ્યારાની સલાહ પછી યુધિષ્ઠિરની સામે જોઈને કહ્યું, ‘યુધિષ્ઠિર, હવે તું પાછે। જા. તારા માનસિક સંતાપ દૂર થાઓ. તું શ્રદ્ધાપૂર્વક ક્ષત્રિય ધર્મ નું પાલન કરજે. આજે તારી પાછળ ઉત્તરાયણના સૂર્યોદય હું જોઈ રહ્યો છું.' પિતામહે છેલ્લા શ્વાસ ખેંચતા કહ્યું, ભાઈ યુધિષ્ઠિર, તારા બાપદાદાએ ક્ષત્રિય ધર્મોને ઉજવળને યશસ્વી બનાવ્યા છે. ત સતત તારી નજર સમક્ષ રાખજે, મારા જેવાને છેલ્લે છેલ્લે વત્તર સાર્થક થવાને! સંતાષ મળે તે રીતે રાજ્યના કારાબાર ચલાવજે. તારા કાય માં પ્રભુની તને સહાયતા પણ પ્રાપ્ત થશે. ' પાંડવે પિતામહને વંદન કરી, તેમની પ્રદક્ષિણા કરીને તેમના