પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પન્નરસહિં પરમાહમ્મિએહિં - પંદર પ્રકારના પરમાધાર્મિક (પરમાધામિ) ના પાપના અનુમોદના વગેરે નિવર્તુ છું સોલસહિંગાહા સોલસએહિં - સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનું પઠન નહિ કરવાથી