પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સત્તરસવિંહે અસંજમેહિ - સત્તર પ્રકારના અસંયમથી નિર્વતુ છું
અટ્ટારસવિહે અબંભેહિ - અઢાર પ્રકારના અબ્રહાચર્યથી નિર્વતુ છું
એગૂણવીસાએ ણાયજઝણેહિં - શ્રી જ્ઞાતાજી સૂત્રના ઓગણીશ અધ્યયન્નો અભ્યાસ ન કરવાં વગેરે દોષોથી નિવર્તુ છું