પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાવીસાએ પરિસેહેહિં - બાવીસે પરિષહો (માં લાગેલા દોષો) થી નિવર્તુ છું
તેવીસાએ સુયગડ જઝયણેહિં - સુયગડાંગ સુત્રના બન્ને શ્રુત સ્કંધન મળીને ૨૩ અધ્યયન છે તેમા વિપરીત શ્રધ્ધા પ્રરૂપણ આદિ દોષોથી નિવર્તુ છું